21 February Din Mahima

માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે. … “વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે
મને ગર્વ છે કે
“ગુજરાતી” મારી
માતૃભાષા છે.
આ મારી ભાષા
મારા હ્રદયની ભાષા
મારા પ્રણયની ભાષા
મારી રીસની ભાષા
મારી પ્રિતની ભાષા
આ મારી ભાષા
મારા ક્રોધની ભાષા
મારા રોષની ભાષા
મારી રમતની ભાષા
મારી ગણિતની ભાષા
આ મારી ભાષા
મારા ઘરની ભાષા
મારા ઉછેરની ભાષા
મારા ગુજરાતની ભાષા
મારી ગુજરાતી ભાષા
આ મારી ભાષા
મારી માંની ભાષા
મારી માતૃભાષા...


19 February Din Mahima

માતા જીજાબાઇ અને પિતા શાહજીના ઘરે સવંત ૧૬૮૨ ફાગણ વદ-૩ 19 ફેબ્રુઆરીના મહારાષ્‍ટ્રના શિવનેર કિલ્લામાં તેજસ્‍વી પુત્ર રત્‍ન અવતર્યો અને એ પુત્રએ મહાન પ્રતાપી છત્રપતિ શિવાજી મહારાજ તરીકે નામના મેળવી. સ્‍વાભિમાન, માતૃભુમિનો પ્રેમ, ચાતુર્યતા, નિડરતા, ધર્મભક્‍તિના સંસ્‍કારો લઇને જન્‍મેલ શિવાજીના લગ્ન ૧૬ મી મે ૧૬૪૦ ના ફલટણના નિબાકરજીની પુત્રી સલ બાઇ સાથે પુનામાં થયેલ. શિવાજીએ વિધર્મીઓ સામે એલાન છેડયુ અને તોરણગઢ, રાયગઢ, કોંડાણ વગેરે કિલ્લાઓ પર વિજય મેળવ્‍યો. તેમણે છાપમાર સેના શિવસેનાની સ્‍થાપના કરી હતી. શિવાજીની કાર્યશૈલી પર સંત જ્ઞાનેશ્વર, એકનાથ, તુકારામ, ગુરૂ રામદાસ સ્‍વામી, દાદાજીના આશિષ અને પ્રભાવ હંમેશા રહેતો. શિવાજીના કાર્યોથી ભારતમાં હિન્‍દવી રાજયની પ્રચંડ લાગણી જન્‍મી. શિવાજીનો રાજયભિષેક થયો. હિન્‍દુ સ્‍વરાજયની સ્‍થાપના કરી સાદીલ શાહ, અફઝલખાન, સુમાઓને પરાસ્‍ત કરી મોગલોની છાવણી લુંટી જેથી ઔરંગઝેબે શિવાજીને નજરકેદ કર્યા. પરંતુ યુક્‍તિપૂર્વક ત્‍યાંથી નીકળી ગયા અને ઔરંગઝેબ સામે યુધ્‍ધ છેડયું. સમગ્ર ભારત વર્ષમાં સ્‍વદેશ, સ્‍વધર્મ ભાવના, પ્રજાપ્રેમને બુલંદ કરનાર છત્રપતિ શિવાજી મહારાજ માત્ર ૫૩ વર્ષની વયે ઇ.સ.૧૬૮૩ માં ૩ એપ્રિલના માતૃભુમિના ખોળે પોઢી ગયા. આવા વીર સપુતને સત્‌ સત્‌ વંદન.


 

18 Feb Din Mahima

प्लूटो की खोज आज ही के दिन 1930 में की गई, जिसे लंबे वक्त तक हमारे सौरमंडल का नौवां ग्रह माना गया. हालांकि ग्रह के तौर पर उसकी उम्र सिर्फ 76 साल साबित हुई.

हालांकि 2006 में इंटरनेशनल एस्ट्रोनॉमिकल यूनियन ने प्लूटो से ग्रह का दर्जा छीन लिया. इसकी वजह एक नया नियम था, "किसी भी ग्रह की कक्षा दूसरे ग्रह की कक्षा से होकर नहीं गुजरनी चाहिए." प्लूटो की कक्षा नेप्च्यून की कक्षा को काट रही थी.


2 February Din Mahima

                     વિશ્વ જલપ્‍લાવિત દિવસની ઉજવણી
બીજી ફેબ્રુઆરીનો દિવસ આંતરરાષ્‍ટ્રીય જલપ્‍લાવિત વિસ્‍તાર દિવસ એટલે કે (વર્લ્‍ડવેટલેન્‍ડ ડે) ઉજવાય છે. આ ઉત્‍સવની શરૂઆત સૌથી પહેલા બીજી ફેબ્રુઆરી ૧૯૭૧માં થઇ હતી ત્‍યારથી લઇને હજુ સુધી દુનિયામાં ૧૪૦૦ જેટલા જળપ્‍લાવિત વિસ્‍તાર ઓળખવામાં આવ્‍યા છે. જલપ્‍લાવિત વિસ્‍તારોનું પર્યાવરણની રીતે આગવું મહત્‍વ હોય છે. આ વિસ્‍તારો વિવિધ જલન વનસ્‍પતિઓ, જળ અને કાદવવાળા વિસ્‍તારોમાં વસતા જીવો માછલીઓ જળકાંઠા વિસ્‍તારમાં વસતા સ્‍થાનિક અને યાયાવર પક્ષીઓ માટે નિવાસ અને આહાર વિહાર માટે આધારરૂપ બને છે. આ ઉપરાંત આ વિસ્‍તારો ત્‍સુનામી જેવી આપત્તિઓમાં કાંઠા વિસ્‍તારોનું રક્ષણ કરે છે. આ વિસ્‍તારો નાવિકો, માછીમારો, ખેડૂતો અને નજીકમાં વસતા માલધારીઓ તથા સ્‍થાનિક લોકોને રોજગારી પણ પૂરી પુરી પાડે છે. આ વિસ્‍તારો ભેજ પાણીના સંગ્રહ અને રીચાર્જનું પણ અત્‍યંત મહત્‍વનું કામ કરે છે. આ વિસ્‍તારો મહત્‍વના કાર્બનસિન્‍ક  સિન્‍ક વિસ્‍તારો પણ છે. આખા વિશ્વમાં દર વર્ષે તારીખ બીજી ફેબ્રુઆરી વિશ્વ જલ પ્‍લાવિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨૦૧૫માં બીજી ફેબ્રુઆરીએ ઉજવતાં વિશ્વ જલપ્‍લાવિત દિવસની ઉજવણી માટે ગુજરાતની પ્રસિદ્ધ રામસર સાઇટ અને પક્ષી અભ્‍યારણ્‍ય નળ સરોવરને પસંદ કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્‍ય રાષ્‍ટ્રીય કક્ષાએ વેટલેન્‍ડ (જલપ્‍લાવિત વિસ્‍તારો)માં અગ્ર કક્ષાનું સ્‍થાન ધરાવે છે. રાષ્‍ટ્રીય કક્ષાએ કુલ જલ પ્‍લાવિત વિસ્‍તાર ૭૫૮૧૯ ચો. કિમીનો છે તે પૈકી ગુજરાત રાજ્‍યમાં ૩૪૭૫૦ જેટલો ચો. કિમી જેટલો વિસ્‍તાર ધરાવે છે જે કુલ જલ પ્‍લાવિત વિસ્‍તારોના ૪૫ ટકા જેટલો થાય છે. આખા રાજ્‍યમાં ૮૩૧ જલપ્‍લાવિત વિસ્‍તારો છે તે પૈકી ૪૩૮ સમુદ્રતટીય અને ૩૯૩ અંતઃસ્‍થલીય જલપ્‍લાવિત વિસ્‍તારો છે. જલપ્‍લાવિત વિસ્‍તાર એટલે કળણ, નીચાણનો બેજવાળો ભૂમિભાગ અથવા પાણી કે જે કુદરતી અથવા કળત્રીમ રીતે, કાયમી કે હંગામી રીતે સ્‍થિર કે વહેતુ, ખારાશવાળું કે મીઠું અને દરિયાઈ પાણી કે જ્‍યાં ઓટ વખતે છ મીટર ઉંડાઈ હોય તેવા વિસ્‍તાર.

2 February Din Mahima

डॉ॰ श्रीधर व्यंकटेश केतकर का जन्मदिन 

डॉ॰ श्रीधर व्यंकटेश केतकर मराठी भाषा के प्रथम ज्ञानकोश (महाराष्ट्रीय ज्ञानकोश) के सुविख्यात जनक-संपादक, समाजशास्त्रज्ञ, कादंबरीकार, इतिहास-संशोधक व विचारक थे। मराठी ज्ञानकोश के महनीय कार्य के कारण उन्हें 'ज्ञानकोशकार केतकर' नाम से जाना जाता है।

श्रीधर वेंकटेश केतकर का जन्म वर्तमान छत्तीसगढ़ के रायपुर में हुआ था। उनकी आरम्भिक शिक्षा अमरावती तथा मुंबई के विल्सन कॉलेज में हुई जो बड़े अनियमित ढंग से चली। विविध विषयों का ज्ञान प्राप्त करने में उन्होंने अच्छी रुचि दिखलाई और साहित्य संबंधी अनेक क्रियाकलापों में उत्साहपूर्वक दिलचस्पी ली, फिर भी वे यहाँ विश्वविद्यालय की कोई उपाधि प्राप्त न कर सके।
सन्‌ 1906 में वे अमरीका चले गए। कॉर्नेल विश्वविद्यालय में पाँच वर्ष बिताने के बाद 1911 में उन्होंने पी-एच. डी. वी उपाधि प्राप्त की। उनके शोधप्रबंध का शीर्षक था 'भारत में जातियों का इतिहास' (द हिस्टरी ऑफ कास्ट इन इंडिया)। इसमें उन्होंने मनुस्मृति में परिलक्षित सामाजिक स्थितियों का विवेचनात्मक विश्लेषण किया। उन्होंने मनुस्मृति का रचनाकाल 227 से 320 ई. के बीच में माना है। इसके परिशिष्ट रूप में दिए गए लेख 'जाति और मानव-जाति-विज्ञान' में उन्होंने 'वर्ण' तथा 'जाति' के मौलिक भेद पर बल दिया। अमरीका में उन्होंने अपना समय विविध विषयों का ज्ञान प्राप्त करने में बिताया जो उनके जीवन के मुख्य ग्रंथ मराठी ज्ञानकोश के निर्माण में सहायक हुअ। लौटते समय एक वर्ष तक वे लंदन में रुके और वहाँ भी सामाजिक विषयों संबंधी अध्ययन एवं गवेषण कार्य जारी रखा। यहाँ उन्होंने जातियों के इतिहास का दूसरा खंड 'हिंदुत्व पर निबंध' (अ‍ॅन एसे ऑन हिंदूइझम, इट्स फॉर्मेशन अँड फ्यूचर) नाम से प्रकाशित किया।
भारत आने के बाद केतकर ने कुछ वर्ष कलकत्ता विश्वविद्यालय में राजनीतिशास्त्र तथा अर्थशास्त्र पढ़ाने में व्यतीत किए। इसी समय उन्होंने दो अन्य ग्रंथ प्रकाशित किए - भारतीय अर्थशास्त्र तथा हिंदू विधि (हिंदू लॉ अँड द मेथड्स अँड प्रिन्सिपल्स ऑफ द हिस्टॉरिकल स्टडी देअरऑफ)।
उन्होंने जनवरी, 1916 में ही वस्तुत: मराठी ज्ञानकोश के महान्‌ साहित्यिक अनुष्ठान का औपचारिक रूप से आरंभ किया। उन्हें इसे पाँच वर्ष में प्रकाशित करने की आशा थी किंतु वास्तव में केवल पहला खंड ही सन्‌ 1921 में निकल सका और इक्कीसवाँ खंड (अनुक्रमणिका) 1929 में प्रकाशित हुआ। 1916 से 1929 तक का 13-14 वर्ष का समय केतकर के लिए असाधारण दौड़ धूपवाली सक्रियता का था, क्योंकि उन्हें एक साथ ही ज्ञानकोश के संपादक, व्यवस्थापक, मुद्रक, प्रकाशक, यहाँ तक कि स्थान स्थान पर जाकर उसके ग्राहक बनाने का भी कार्य करना पड़ता था। पूर्ण संलग्नता चाहनेवाले इस काम के साथ साथ और उसके समाप्त हो जाने के बाद भी, वे अन्यान्य कार्यों में - साहित्यिक, सामाजिक तथा राजनीतिक - बराबर जुटे रहते थे। वे एक दैनिक समाचारपत्र तथा एक साहित्य पत्रिका का संपादन करते थे और उपन्यास, राजनीतिक पुस्तिकाएँ तथा समाजविज्ञान संबंधी निबंध लिखा करते थे। इसके अतिरिक्त वे अपनी भावी पुस्तक 'प्राचीन महाराष्ट्र का इतिहास' के संबंध में बहुत सा गवेषण कार्य भी करते रहते थे। किंतु यह बात हमें मान ही लेनी पड़ती है कि सन्‌ 1930 के बाद की उनकी रचनाएँ देखने से स्पष्ट हो जाता है कि पहले के कुशल लेखक की मानसिक ग्रहणशीलता में कमी आ गई है।
सन्‌ 1920 में केतकर ने एक जर्मन महिला, एडिथ क्ह्रो से विवाह किया, जो व्रत्यस्तोम के द्वारा हिंदू धर्म में दीक्षित कर ली गई थी। इसी महिला नेविंटरनित्स द्वारा लिखित 'भारतीय साहित्य का इतिहास' का अंग्रेजी में अनुवाद प्रस्तुत किया। उनके जीवन को स्थिरता प्रदान करने में इस विवाह से बड़ी सहायता मिली।